My CMS

Injunction

કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોઈ તો પણ અદાલતને મનાઈ હુકમ આપવાની સતા છે, અને ચાલુ મનાઈ હુકમ દરમિયાન કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ રદબાતલ અને અમાન્ય છે

કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોઈ તો પણ અદાલતને મનાઈ હુકમ આપવાની સતા છે. અને ચાલુ મનાઈ હુકમ દરમિયાન કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ રદબાતલ અને અમાન્ય છે.

કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોઈ તો પણ અદાલતને મનાઈ હુકમ આપવાની સતા છે, અને ચાલુ મનાઈ હુકમ દરમિયાન કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ રદબાતલ અને અમાન્ય છે

કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોઈ તો પણ અદાલતને મનાઈ હુકમ આપવાની સતા છે. અને ચાલુ મનાઈ હુકમ દરમિયાન કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ રદબાતલ અને અમાન્ય છે. જેહલ તંતી અને અન્ય વિ. નાગેશ્વર સિંહ (મૃતક) મારફતે એલઆરએસ. AIROnline 2018 Guj 261 GUJARAT HIGH COURT દાવો ચલાવવા અંગેનું કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોય તો પણ અદાલતને …

કોર્ટનાં હકુમત ક્ષેત્રનો નિર્ણય બાકી હોઈ તો પણ અદાલતને મનાઈ હુકમ આપવાની સતા છે, અને ચાલુ મનાઈ હુકમ દરમિયાન કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ રદબાતલ અને અમાન્ય છે Read More »

ભાગીદારી પેઢીના મેનેજિંગ પાર્ટનર દ્વારા અન્ય ભાગીદારો સામે પેઢીના વિસર્જનની માંગ કર્યા વિના ભાગીદારી વ્યવસાયના સંચાલનમાં દખલ કરતા અટકાવવા માટે કાયમી મનાઈ હુકમનો દાવો લાવી શકાય? 

ભાગીદારી પેઢીના મેનેજિંગ પાર્ટનર દ્વારા અન્ય ભાગીદારો સામે પેઢીના વિસર્જનની માંગ કર્યા વિના ભાગીદારી વ્યવસાયના સંચાલનમાં દખલ કરતા અટકાવવા માટે કાયમી મનાઈ હુકમનો દાવો લાવી શકાય?  સદર સવાલના જવાબમાં નામદાર દિલ્હી હાઇકોર્ટ દ્વારા કાયદાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે કે, જ્યાંરે પ્રતિવાદી ભાગીદારોએ ભાગીદારીના વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવાનું અશક્ય બનાવવા માટે પોતાની મનસુફી મુજબ અનિચ્છનીય રીતે …

ભાગીદારી પેઢીના મેનેજિંગ પાર્ટનર દ્વારા અન્ય ભાગીદારો સામે પેઢીના વિસર્જનની માંગ કર્યા વિના ભાગીદારી વ્યવસાયના સંચાલનમાં દખલ કરતા અટકાવવા માટે કાયમી મનાઈ હુકમનો દાવો લાવી શકાય?  Read More »

જયારે રદ થયેલ દાવો ઉપલી અદાલત દ્વારા ફરી રિમાન્ડ કરીને ટ્રાયલ કોર્ટમાં રીસ્ટોર કરવાનો હુકમ કરવામાં આવે ત્યારે વચગાળાનો મનાઈ હુકમ આપોઆપ રીસ્ટોર થતો નથી.

નીચલી કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ દાવો એપેલન્ટ કોર્ટ દ્વારા રિમાન્ડ કરવામાં આવેલ, તેવા સંજોગોમાં નીચેની અદાલત દ્વારા તે દાવામાં આપવામાં આવેલ વચગાળાનો મનાઈ હુકમ આપોઆપ ફરી રીસસ્ટોર થતો નથી. કામચલાઉ મનાઈ હુકમ દાવામાં અંતિમ નિર્ણય લેવામાં સહાયક કે પુરક નથી. The setting aside of the order of rejection of the plaint and its remand …

જયારે રદ થયેલ દાવો ઉપલી અદાલત દ્વારા ફરી રિમાન્ડ કરીને ટ્રાયલ કોર્ટમાં રીસ્ટોર કરવાનો હુકમ કરવામાં આવે ત્યારે વચગાળાનો મનાઈ હુકમ આપોઆપ રીસ્ટોર થતો નથી. Read More »

વાદીએ દાવામાં કાયમી મનાઈ હુકમ મળવાની દાદ માંગેલ ન હોય, ત્યારે તેને વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહીં.

વાદીએ દાવામાં કાયમી મનાઈ હુકમ મળવાની દાદ માંગેલ ન હોય, ત્યારે તેને વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહીં. GUJARAT HIGH COURT Ishwarbhai Alias Batukbhai L.Shah Vs Bhanushali Hiralal Mohanlal Nanda  H.H.Mehta, J.  A.F.O. No. 400 of 2000.   Date :- 30-1-2002 Specific Relief Act (47 of 1963) – S.38, Civil Procedure Code – Order 43, Rule …

વાદીએ દાવામાં કાયમી મનાઈ હુકમ મળવાની દાદ માંગેલ ન હોય, ત્યારે તેને વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહીં. Read More »

મામલતદારને દબાણ દુર કરવા અથવા જે કારણસર દબાણ થયેલ હોય તેને દુર કરવાનો હુકમ કરવાની સતા નથી.

મામલતદારને દબાણ દુર કરવા અથવા જે કારણસર દબાણ થયેલ હોય તેને દુર કરવાનો હુકમ કરવાની સતા નથી. GUJARAT HIGH COURT Pathan Mukhtyarkhan Ajamkhan Vs Pathan Usmankhan Rehmatkhan  B.J.Divan, J.  Civil Revision No. 1154 of 1968  Date :- 21/10/1972  MAMLATDARS COURTS ACT, 1906 – S. 5(2) This is the extent of the jurisdiction of the Mamlatdar …

મામલતદારને દબાણ દુર કરવા અથવા જે કારણસર દબાણ થયેલ હોય તેને દુર કરવાનો હુકમ કરવાની સતા નથી. Read More »

કોર્ટ સમક્ષ અગત્યની હકીકત છુપાવીને વચગાળાનો મનાઈ હુકમની માંગણી કરવામાં આવે તો તે મળી શકે નહીં.

કોર્ટ સમક્ષ અગત્યની હકીકત છુપાવીને વચગાળાનો મનાઈ હુકમની માંગણી કરવામાં આવે તો તે મળી શકે નહીં. Hide-and-seek is not the procedure for obtaining a temporary injunction. Any party who is seen to have suppressed from Court material facts in his or her knowledge does not deserve the grant of discretionary relief. KERALA HIGH COURT Vellakutty  …

કોર્ટ સમક્ષ અગત્યની હકીકત છુપાવીને વચગાળાનો મનાઈ હુકમની માંગણી કરવામાં આવે તો તે મળી શકે નહીં. Read More »

વાદીએ આપેલા ચેક અંગે તેમની કોઈ જવાબદારી ન રેહતી હોય ચેક રીટર્નની ફરિયાદ ન કરવા મનાઈ હુકમ મળી શકે નહીં.

વાદીએ આપેલા ચેક અંગે તેમની કોઈ જવાબદારી ન રેહતી હોય ચેક રીટર્નની ફરિયાદ ન કરવા મનાઈ હુકમ મળી શકે નહીં. Plaintiff not entitle to get injunction against defendant to file complaint under S. 138 of Negotiable Instruments Act in Civil Court. GAUHATI HIGH COURT M/s. Aristo Printers Pvt. Ltd  Vs. M/s. Purbanchal Erade Centre, Gawahati M.A. …

વાદીએ આપેલા ચેક અંગે તેમની કોઈ જવાબદારી ન રેહતી હોય ચેક રીટર્નની ફરિયાદ ન કરવા મનાઈ હુકમ મળી શકે નહીં. Read More »

કોઈનાં દ્રારા ખાનગી ઉપદ્રવ/ન્યુશન્સ થતો હોય તો તેને રોકવા માટે મનાઈ હુકમ મળી શકે છે.

કોઈનાં દ્રારા ખાનગી ઉપદ્રવ/ન્યુશન્સ થતો હોય તો તેને રોકવા માટે મનાઈ હુકમ મળી શકે છે. Available remedies against private nuisance. SUPREME COURT OF INDIA Kuldip Singh  Vs. Subhash Chander Jain and others Civil Appeal No. 4479 of 1989.  Date :- 28/3/2000 AJAY PRAKASH MISRA and  R. C. LAHOTI, J J.     Court Name Parties Name …

કોઈનાં દ્રારા ખાનગી ઉપદ્રવ/ન્યુશન્સ થતો હોય તો તેને રોકવા માટે મનાઈ હુકમ મળી શકે છે. Read More »

ઈરીપેરેબલ લોસ,બેલેન્સ ઓફ ક્ન્વેનીયન્શ સાબિત થાય પણ પ્રાઈમાફેસી સાબિત ન થાય તો વચગાળાનો મનાઈ હુકમ મળે નહીં.

ઈરીપેરેબલ લોસ,બેલેન્સ ઓફ ક્ન્વેનીયન્શ સાબિત થાય પણ પ્રાઈમાફેસી સાબિત ન થાય તો વચગાળાનો મનાઈ હુકમ મળે નહીં. The injunction not granted without prima facie even such party suffer irreparable loss and makes out the balance of convenience. SUPREME COURT OF INDIA Kashi Math Samsthan and Anr  Vs. Srimad Sudhindra Thirtha Swamy and Anr Civil Appeal Nos. …

ઈરીપેરેબલ લોસ,બેલેન્સ ઓફ ક્ન્વેનીયન્શ સાબિત થાય પણ પ્રાઈમાફેસી સાબિત ન થાય તો વચગાળાનો મનાઈ હુકમ મળે નહીં. Read More »

Scroll to Top